Paytmના સીઇઓએ કર્મચારીઓને શું કહ્યું? GST ચોરીમાં ગુજરાત ક્યાં? શું ઓલ્ડ ટેક્સ રિજીમ સમાપ્ત થશે?
Paytmના સીઇઓએ કર્મચારીઓને શું કહ્યું? GST ચોરીમાં ગુજરાત ક્યાં? શું ઓલ્ડ ટેક્સ રિજીમ સમાપ્ત થશે?
મુકેશ અંબાણીએ ગુજરાતને કયા 5 વચન આપ્યા? અદાણીએ વાઇબ્રન્ટમાં શું કરી જાહેરાત? આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણાં સમાચારો છે અમારી પાસે..તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ.
મુકેશ અંબાણીએ ગુજરાતને કયા 5 વચન આપ્યા? અદાણીએ વાઇબ્રન્ટમાં શું કરી જાહેરાત? આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણાં સમાચારો છે અમારી પાસે..તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ.
GST ચોરીને પકડવા માટે, આધારનું બાયોમેટ્રિક-આધારિત પ્રમાણીકરણ (Aadhaar biometrics verification) કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને તેની શરૂઆત ગુજરાત અને પુડુચેરીથી કરવામાં આવશે.
સરકારે નોન-બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ પર 5 ટકા GST લગાવ્યો છે. આ ટેક્સ ફક્ત લોટ પર જ નહીં પરંતુ એવા દરેક પેકેટ પર લાગુ પડશે જેની પર કોઇ બ્રાન્ડનું લેબલ નથી.
સરકારે નોન-બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ પર 5 ટકા GST લગાવ્યો છે. આ ટેક્સ ફક્ત લોટ પર જ નહીં પરંતુ એવા દરેક પેકેટ પર લાગુ પડશે જેની પર કોઇ બ્રાન્ડનું લેબલ નથી.
સરકારે નોન-બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ પર 5 ટકા GST લગાવ્યો છે. આ ટેક્સ ફક્ત લોટ પર જ નહીં પરંતુ એવા દરેક પેકેટ પર લાગુ પડશે જેની પર કોઇ બ્રાન્ડનું લેબલ નથી.